Dr. Ambedkar Awas Yojana – SJED: ડૉ. આંબેડકર આવાસ યોજના

Dr. Ambedkar Awas Yojana

આજે આપણે એક એવી સરકારી યોજના વિશે વાત કરીશું જેણે અનેક ગરીબ પરિવારોના ઘરના સપના સાકાર કર્યા છે. આ યોજનાનું નામ છે ‘Dr. Ambedkar Awas Yojana’. આ યોજના ખાસ કરીને અનુસૂચિત જાતિ (SC)ના લોકોને પોતાનું પાકું ઘર બનાવવા માટે આર્થિક મદદ કરે છે. ચાલો, આ યોજના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. Dr. Ambedkar Awas Yojana … Read more

PMAY: પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મળયા ઘર વિહોનાને ઘર…

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)

આજકાલ દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય. પણ મોંઘવારીના આ સમયમાં ઘર બનાવવું કે ખરીદવું સહેલું નથી. આવા સંજોગોમાં, ભારત સરકારની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (PMAY) એક મોટી મદદ બનીને સામે આવી છે. આ યોજના હેઠળ, સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર બનાવવા માટે કે ખરીદવા માટે આર્થિક મદદ કરે છે. … Read more