PKVY YOJANA 2025 | હવે મેળવો પ્રતિ હેકટેર સહાય ₹**,***/- ની સહાય
ભારતમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે, ભારત સરકારે પરંપરાગત કૃષિ વિકાસ યોજના (PKVY) ૨૦૧૫માં શરૂ કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ક્લસ્ટર આધારિત ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે, જેથી જમીનની ગુણવત્તા સુધારી શકાય, ખેડૂતોની આવક વધારી શકાય અને ગ્રાહકોને રસાયણમુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે. ૨૦૨૫માં, … Read more