PM Awas Yojana (PMAY) 2025 Online Application Form: નવા અવાસ માટેની અરજી

PM Awas Yojana (PMAY) 2025 Online Application Form

PM Awas Yojana-U મિશન ૨૫ જૂન ૨૦૧૫ થી શરૂ કરવામાં આવ્યું હતું અને તેનો મૂળ સમયગાળો ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીનો હતો. જોકે, મંજૂર થયેલા મકાનોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવા માટે આ સમયગાળો ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યો છે. યોજનાના મુખ્ય ઘટકો PM Awas Yojana (Urban) ના ચાર મુખ્ય ઘટકો છે, જેના દ્વારા લાભાર્થીઓને આવાસ … Read more

PMAY: પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મળયા ઘર વિહોનાને ઘર…

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)

આજકાલ દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય. પણ મોંઘવારીના આ સમયમાં ઘર બનાવવું કે ખરીદવું સહેલું નથી. આવા સંજોગોમાં, ભારત સરકારની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ (PMAY) એક મોટી મદદ બનીને સામે આવી છે. આ યોજના હેઠળ, સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘર બનાવવા માટે કે ખરીદવા માટે આર્થિક મદદ કરે છે. … Read more